વસ્ત્રાપુર તળાવની આસપાસ રાત્રીના સમય દરમ્યાન ખાણી પીણીની લારીઓ દૂર કરાઈ તેવીજ રીતે કોટ વિસ્તારની લારીઓ દૂર કરાય તે જરૂરી..! જાગૃત નાગરિકો…
અમદાવાદ…વિષ્ણુ પ્રજાપતિ દ્વારા… ઉત્તર પશ્ચિમ ઝોન, એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા તા.04/06/2025 ના રોજ બોડકદેવ વોર્ડમાં વસ્ત્રાપુર તળાવની આસપાસ રાત્રીના સમય દરમ્યાન ખાણી પીણીની લારીઓ તથા ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યાના…