Mon. May 4th, 2026

    Category: News

    વોર્ડ ઈન્સ્પેકટરોની બેદરકારીને કારણે ગે.કા. બાધકામો તોડવા માટે પોલીસ ખાતામાં ચૂકવવામાં આવતું પેમેન્ટ કેટલું વ્યાજબી ? જાગૃત નાગરિકો…

    અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ શહેરમાં જ્યાં જ્યાં ગે.કા. બાધકામો થવાની શરૂઆત થાય, ત્યારથી જ તેને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અનેક સરક્યુલરો, પરિપત્રો અને આદેશો કરેલા છે સાથે સાથે…

    રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમા બનેલ લુંટના ગુનામાં નાસતા ફરતા રીઢા ગુન્હેગારને સોનાના દાગીના કિં.રૂ.૦૬,૭૯,૦૦૦/-ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

    અમદાવાદ.. વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા.. રાણીપ પોલીસ સ્ટેશન ૧૧૧૯૧૦૦૨૨૫૦૧૩૮/૨૦૨૫ તા.૦૯/૦૪/૨૦૨૫ B.N.S. કલમ ૩૦૪(૨)૫૪ મુજબનો ગુનો તા.૦૯/૦૪ /૨૦૨૫ ના રોજ દાખલ થયેલ છે જે ગુનાના કામે તા.૦૯/ ૦૪/૨૦૨૫ ના રોજ ફરિયાદી તેમજ…

    ના. પો. કમિશનર ઝોન-૨ દ્વારા માધુપુરા વિસ્તારના કૃષ્ણકાંત મોદીના ગે.કા. બાધકામને દૂર કરવા ઓન પેમેન્ટ પોલીસ બંદોબસ્ત આપવા છતાં એસ્ટેટ વિભાગ દ્વારા બંદોબસ્ત શા માટે લેવાતો નથી ? જાગૃત નાગરિકો…

    અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના શાહીબાગ વોર્ડમાં કૃષ્ણકાંત મોદી દ્વારા કુકરવાડા બેંકની પાછળ, હઠીપુરાના ડેલામાં, અમરજસ કોમ્પ્લેક્સ પાછળ, બિન પરવાનગીના બાધકામ અને દબાણ દૂર કરવા માટે મધ્ય ઝોન…

    એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર માર્ગો પરથી દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.

    અમદાવાદ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર માર્ગો પરથી ટ્રાફિક પોલીસ સાથે સંયુક્ત ડ્રાઈવ કરી દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. મેમ્કો ચાર રસ્તા થી…

    ચોરીના વાહન સાથે બે આરોપીઓને પકડી વટવા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ વાહન ચોરીનો ગુનો શોધી કાઢતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ.

    અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. વટવા પોલીસ સ્ટેશન પાર્ટ-એ- ગુરનં. ૧૧૧૯૧૦૩૮૨૫૦૪૦૩/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૩(૨) મુજબનો ગુનો દાખલ થયેલ છે. જે ગુનાના કામે ચોરીમા ગયેલ એક મેટ રેડ કલરનુ બર્ગમેન મોપેડ નંબર GJ-27-DZ-1472 નો…

    ચંડોળાની સરકારી જમીન ઉપર ગે.કા. વસવાટ કરતા નાગરિકોને આવાસ મળશે ! આ નિર્ણય યોગ્ય કે હાસ્યાસ્પદ..! ચર્ચાનો વિષય…

    અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ મહાનગર પાલિકામાં ગુરુવારે તા. ૮-૫-૨૫ ના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં એવો નિર્ણય લેવાયો કે ચંડોળા તળાવમાં મ્યુનિ. દ્વારા ૪ હજાર ઝૂંપડાઓ તોડી ૧.૫ લાખ ચોરસ મીટર…

    ખાડિયાની ખમીરવંતી પ્રજાએ નરેન્દ્રભાઇ મોદીના ઓપરેશન સિંદૂરને આવકાર્યો…

    જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..તા. ૦૭-૦૫-૨૦૨૫ પહેલગામ ખાતે તા. ૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ જે આતંકી હુમલો થયો હતો. તેમાં અનેક નિર્દોષ લોકો મોત ને ભેટ્યા હતા, આ આતંકી હુમલા…

    ભાજપ સરકાર ૨૦ વર્ષથી મ્યુનિ. કોર્પોરેશનમાં, ૩૦ વર્ષથી રાજ્યમાં અને ૧૧ વર્ષથી કેન્દ્રમાં છે, તો પછી ગેરકાયદેસર વસાહતો, ગેરકાયદેસર બાંધકામ અંગે ભાજપ સરકાર મૌન કેમ ? : શક્તિસિંહ ગોહિલ…

    અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. ભારત દેશમાં બિનઅધિકૃત બાંગ્લાદેશી, પાકિસ્તાની સહિતના રહેવાસીઓને બહાર કાઢે તેમાં કોંગ્રેસ પક્ષનું સંપૂર્ણ સમર્થન છે. પણ ૨૦ વર્ષથી મ્યુનિસીપાલીટીમાં, ૩૦ વર્ષથી રાજ્યમાં અને ૧૧ વર્ષથી કેન્દ્રમાં ભાજપની…

    ખાડિયા, ઘાંચીની પોળમાં અને માધુપુરા હઠીપુરાના ડેલામાં બી.પી.એમ.સી. એક્ટ નહિ પણ સેટિંગ ઍક્ટ અમલમાં..! જાગૃત પ્રજા…

    અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. ઇમ્પેક્ટ ફી ના કાયદા સામે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી, ગે.કા. બાંધકામો સામે અદાલતોએ કડક વલણ અપનાવવું જોઈએ તેવું જણાવેલ છે. અગાઉ હાઇકોર્ટ દ્વારા ખાડિયા વિસ્તારમાં કડક…

    એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ.

    અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ શહેરમાં તા.૧૫/૦૪/૨૦૨૫ ના રોજ રાત્રીના પાલડી મેટ્રો સ્ટેશનની સામે નવકાર બંગ્લોઝ મ.ન. ૫ માથી રોકડા રૂપીયા તથા સોના-ચાંદીના દાગીનાની ચોરી થયેલ જે બાબતે એલીબ્રીજ પોલીસ…