Tue. Apr 29th, 2025

    Month: October 2023

    પત્રકાર એકતા પરિષદ દ્વારા નવનિયુક્ત દરિયાપુર પી.આઇ. ને પુષ્પગુચ્છથી અભિનંદન પાઠવ્યા…

    જન સમૃદ્ધિ ન્યૂઝવિષ્ણુ પ્રજાપતિ દ્વારાતા. ૩૦-૧૦-૨૦૨૩ દરિયાપુર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પી.આઇ. એ.એમ.દેસાઈ સાહેબને તારીખ : ૩૦-૧૦-૨૦૨૩ ના રોજ પત્રકાર એકતા પરિષદ અમદાવાદના પ્રમુખ હસમુખભાઈ પટેલ, ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિ, કારોબારી સભ્ય…

    મહેમદાવાદ મામલતદાર આરટીઆઈના કાયદાની ઐસી કી તેઇસી કરતા હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ મૂકપ્રેક્ષની ભૂમિકામાં…!

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા… તા. ૩૦-૧૦-૨૦૨૩.. મહેમદાવાદ…. મહેમદાવાદ તાલુકામાં આવેલ આમસરણ ગામની આરટીઆઇ ઍક્ટ અંતર્ગત માહિતી માગતી અરજી કરવામાં આવેલ હતી. આ અરજીનો કાયદાકીય યોગ્ય અને સાચો ઉત્તર…

    મોટેરા, સાબરમતી વોર્ડ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો.

    અમદાવાદ મહાનગર પાલિકાની હદમાં આવેલ મોટેરા, સાબરમતી વોર્ડ ખાતે આવેલ શાક માર્કેટ ના AMC પ્લોટમા સ્વચ્છતા હી સેવા અંતર્ગત Legacy waste દૂર કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ…

    મહેમદાવાદ મામલતદાર આરટીઆઈના કાયદાની ઐસી કી તેઇસી કરતા હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ મૂકપ્રેક્ષની ભૂમિકામાં…!

    જન સમૃદ્ધિ ન્યૂઝ – વિષ્ણુ પ્રજાપતિ દ્વારા. તા. ૨૯-૧૦-૨૩ મહેમદાવાદ તાલુકામાં આવેલ આમસરણ ગામની આરટીઆઇ ઍક્ટ અંતર્ગત માહિતી માગતી અરજી કરવામાં આવેલ હતી. આ અરજીનો કાયદાકીય યોગ્ય અને સાચો ઉત્તર…

    મોટેરા, સાબરમતી વોર્ડ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો.

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ મહાનગર પાલિકાની હદમાં આવેલ મોટેરા, સાબરમતી વોર્ડ ખાતે આવેલ શાક માર્કેટ ના AMC પ્લોટમા સ્વચ્છતા હી સેવા અંતર્ગત Legacy waste દૂર કરવાનો કાર્યક્રમ…

    અમ. મ્યું. કોર્પો. માં છેલ્લા ત્રણ વર્ષમાં શ્વાનના ખસીકરણ કરવા પાછળ કુલ રૂા. ૯.૩૬ કરોડનો ખર્ચ કરવા છતાં શ્વાન કરડવાનો ત્રાસ યથાવત..!

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૨૩-૧૦-૨૦૨૩ અમદાવાદ મ્યુનિ.કોર્પોમાં સત્તાધારી ભા.જ.પની લાપરવાહીને કારણે અમદાવાદ શહેરમાં શ્વાનનો વધતો ત્રાસ અમદાવાદ શહેરમાં હાલ કુલ શ્વાન ૩,૭૫,૦૦૦, છેલ્લા ત્રણ વર્ષમાં શ્વાનના ખસીકરણ…

    દરિયાપુર વિસ્તારમાં ખાણીપીણીના એકમો સામે લાલ આંખ કરતા ફૂડ સેફ્ટી ઓફિસર !

    જન સમૃદ્ધિ ન્યૂઝ – વિષ્ણુ પ્રજાપતિ દ્વારા દરીયાપુર વિસ્તારની પ્રજાને શુદ્ધ અને ભેળસેળ મુક્ત ખોરાક મળે તે આજના સમયની માંગ…!દરીયાપુર વિસ્તારમાં ફૂડ સેફટી એક્ટના નિયમોનો કડક અમલ કરવામાં આવે તે…

    મેયર પ્રતિભાબેન જૈનની અધ્યક્ષતામાં સ્વચ્છતાના 60 દિવસ સફાઈ ઝુંબેશ અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગર પાલિકામાં રાખેલ મીટીંગ…

    જન સમૃદ્ધિ ન્યૂઝ – વિષ્ણુ પ્રજાપતિ દ્વારા ગુજરાત સરકારે શરૂ કરેલ 60 દિવસના સ્વચ્છતાના અભિયાનમાં આગામી સમયમાં અમદાવાદ શહેરમાં કરવામાં આવનાર સફાઈ ઝુંબેશ કાર્યક્રમમાં વધારેમાં વધારે ભાગીદારી મળી રહે તેના…

    અમદાવાદ મહાનગર પાલિકામાં સરદાર સાહેબના પ્રમુખ પદની શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે સરદાર પટેલ હેરિટેજ વોક કરવામાં આવી.

    તા. ૯-૧૦-૨૩, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ. સરદાર સાહેબના પ્રમુખ પદની શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે સરદાર પટેલ હેરિટેજ વોક કરવામાં આવી. આ પ્રસંગે જાણીતા ઇતિહાસવિદ રીઝવાન કાદરી સાહેબે “દરિયાપુરના દરિયાદિલ”…

    You missed