Tue. Apr 29th, 2025

    Month: June 2024

    અમદાવાદ શહેરમાં ખાદ્ય પદાર્થમાં વંદો અને ગરોળી નીકળતા ફૂડ વિભાગ સક્રિય..

    અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અધિક આરોગ્ય અધિકારીશ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી ડો ભાવીન જોષીના માર્ગદર્શન હેઠળ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયે ફરીયાદવાળા ખાધ્ય ધંધાકીય એકમ ખાતે કામગીરી…

    અમદાવાદ શહેરના માનનીય મેયરશ્રીની અધ્યક્ષતામાં એકતા સમિતિની મીટીંગ અમ. મ્યું. કોર્પો., દાણાપીઠ ખાતે મળી.

    જન સમૃદ્ધિ ન્યૂઝ..તા. ૨૬-૦૬-૨૦૨૪વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..મો. ૯૮૨૪૮ ૩૧૩૩૧ અમદાવાદ શહેરમાં સુપ્રસિધ્ધ ભગવાન જગન્નાથની ૧૪૭મી રથયાત્રાના સંદર્ભમા અમદાવાદ શહેરના માનનીય મેયરશ્રીની અધ્યક્ષતામાં મળેલ એકતા સમિતિની મીટીંગ દરમ્યાન હાજર રહેલ અમદાવાદમ્યુનિ.કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ,…

    ચોમાસા દરમ્યાન મચ્છરજન્ય મેલેરીયા રોગ નિયંત્રણની કામગીરી માટે ચાલુ વર્ષે રૂા. ૧૯.૨૩ કરોડનો ખર્ચ કરવા છતાં રોગચાળો કાબુ બહાર..

    દર વર્ષે ચોમાસા દરમ્યાન અમદાવાદ સીટી – બિમાર સીટી કેમ બને છે ? વિપક્ષના નેતાશ્રી શહેઝાદ ખાન પઠાણ તા.૧૫-૦૬-૨૪ના રોજ મળનારી હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના એજન્ડાના કામો બાબતે…

    અમદાવાદ જિલ્લા રજીસ્ટ્રારના આદેશની ઐસી કી તેસી કરતા તુલસી નગર સોસાયટી, વાડજના ચેરમેન-સેક્રેટરી…! જાગૃત નાગરિક…

    તુલસીનગર કો.ઓ.હા.સો.ના ચેરમેન-સેક્રેટરીને પ્લોટ નંબર ૨૭ ઉપર અનઅધિકૃત ગેરકાયદેસર દબાણ/બાંધકામ કરનાર ઈસમ/શખ્સ સામે સિવિલ/ક્રિમિનલ કાર્યવાહી હાથ ધરવા વર્ષ ૨૦૦૯માં અમદાવાદ શહેર જિલ્લા રજીસ્ટર દ્વારા આદેશ કરવામાં આવેલ. તુલસી નગર સોસાયટીના…

    તુલસીનગર કો.ઓ.હા. સો. લી. જુના વાડજ ખાતે રાજકીય પીઠબળના ઓથા હેઠળ ગેરકાયદેસર પ્લોટ પચાવનાર કોણ છે આ માથાભારે ઈસમ ? તપાસ જરૂરી…

    અમદાવાદ શહેરમાં રાજકીય પીઠબળની આડમાં માથાભારે ઈસમ દ્વારા કાયદાના કોઈપણ જાતના ભય વિના બીજાની માલિકીના પ્લોટ માં ગેરકાયદેસર પ્રવેશ કરી, તે પ્લોટ ઉપર ગે.કા. બાંધકામ કરી હાલમાં વસવાટ કરી રહ્યા…

    પત્રકાર પર હુમલો કરનાર સોપારીકીલર ગેંગને પકડી અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલી કાઢતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ.

    પત્રકાર મનીષભાઈ શાહ ઉપર હુમલો કરી તેઓના જમણા ઢીંચણના ઉપરના ભાગે છરાના બે ઘા મારેલ તથા ડાબા પગના ઢીચણના ભાગે એક ઘા મારેલ હોવાથી પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમ દ્વારા…

    ચોમાસા દરમ્યાન શહેરમાં ઉપસ્થિત થનાર પરિસ્થિતને પહોંચી વળવા માટે તંત્ર સુસજ્જ.

    અમદાવાદ… ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ચોમાસાની ઋતુ દરમ્યાન તા.૨૭.૦૫.૨૦૨૪ ના રોજથી સંસ્કાર કેન્દ્ર, પાલડી ખાતે મોનસુન મુખ્ય કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં…

    “પત્રકાર એકતા પરિષદ” અમદાવાદની ટીમ દ્વારા…પત્રકારો ઉપર થતાં હુમલા અટકાવવા આવેદન પત્ર આપવામાં આવ્યું…*

    જન સમૃદ્ધિ ન્યૂઝ...વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. પત્રકાર એકતા પરિષદ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કત્રોડિય સાહેબની સૂચના અનુસાર હારીજ ખાતે ન્યૂઝ ચેનલના પત્રકારને પોલીસ કર્મી દ્વારા ઢોરમાર મારવાની ઘટનામાં કાર્યવાહી હાથ…

    You missed