આગામી 2 એપ્રિલે 33 જિલ્લા કલેક્ટરોને પત્રકાર એકતા પરિષદ દ્વારા અપાશે આવેદન સ્વરૂપે આક્રોશ પત્ર : પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા …!!
જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. શું પત્રકારો ને સાર્વજનિક સ્વરૂપે તોડબાજ કહેવાનો મંત્રીઓને કોઈ પરવાનો મળી જાય છે..?? ગુજરાત ના વરઘોડા મંત્રી પત્રકારો સામે કાયદો વાપર્યો પણ દબાણકારો, ભ્રષ્ટ અધિકારીઓ…