કોંગ્રેસ પક્ષના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી સંપાદિત “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૦ અને ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું..
અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ “રાજીવ ગાંધી ભવન”, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે તા. ૨૯-૦૫-૨૦૨૫ના રોજ ધોરણ-૧૦-૧૨ ના પરિણામો જાહેર થઈ ચુક્યા છે ત્યારે વિદ્યાર્થી- વાલીઓને સચોટ અને સરળ માર્ગદર્શનની…