દરિયાપુર વોર્ડમાં ઓનલાઇન ફરિયાદોની કામગીરીમાં, બીજી અન્ય જગ્યાના ફોટા મૂકી, ફરિયાદોનો નિકાલ કરવાની ચાલતી ગેરરીતિ સામે અધિકારીઓ મૌન કેમ ?
જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા. જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા દરિયાપુર રૂપાપરીની પોળમાં, કુંભારના ખાંચામાં આવેલ મોટી ગટર ભરાઈ ગયેલ હોવાંથી આ ગટર સાફ કરવા માટે ઓન લાઈન ફરિયાદ કરેલ હતી,…
દરિયાપુર વોર્ડના આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ દરિયાપુરના આગેવાનોની મુલાકાત લીધી..
જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. દરિયાપુર વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ વિસ્તારના આગેવાનો જેવાકે કાગજી જમાતના મુખ્ય ટ્રસ્ટી રઈશભાઈ મુનશી, મુસ્તાકભાઈ શેખ, ફકરૂલ્લાહખાન પઠાણ, યાકુબ ભાઈ શેખ અને રાજુભાઈ શેખ…
જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા દરિયાપુર રૂપાપરીની પોળ, દરિયાપુરમાં ઇજનેર વિભાગની બેદરકારીનો પર્દાફાશ..
📰🚨 બ્રેકિંગ ન્યૂઝ |તા. ૨૩-૦૩-૨૦૨૬ 📍 દરિયાપુર – રૂપાપરીની પોળ, અમદાવાદ ❗ ઇજનેર વિભાગની બેદરકારીનો ખુલ્લો પર્દાફાશ! 📸 જોડાયેલા ફોટોમાં સ્પષ્ટ દેખાય છે કે મેન હોલ નવો નાંખ્યા પછી, જૂના…
અમદાવાદમાં 12થી 13 માર્ચ સવારના 8:30 વાગ્યા સુધી હીટવેવની આગાહી, ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા
જન સમૃદ્ધિ ન્યૂઝ, વિષ્ણુ પ્રજાપતિ ભારત હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા 12થી 13 માર્ચની સવારના 8:30 વાગ્યા સુધી શહેરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસના હવામાન અનુમાન મુજબ શહેરમાં…
મહાનગરપાલિકાની ભરતીમાં હવે 33% મહિલા અનામત લાગુ: સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણી
જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીનું આયોજન દર ગુરુવારે એએમસી ખાતે કરવામાં આવે છે. જેમાં એએમસી દ્વારા શહેરનાં વિકાસ અને પ્રગતિનાં કાર્યો સંબંધિત ચર્ચા કરવામાં…
ભાજપ દ્વારા ૨૦૨૬-૨૭ ના વર્ષ નું પોકળ વાયદાવાળુ અંદાજપત્ર : કોંગ્રેસ વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણ
જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ.. અમદાવાદ શહેરમાં સને ૨૦૦૯ થી ભાજપ સત્તાસ્થાને છે તેઓએ છેલ્લા ૨૦ વર્ષમાં ૧,૦૦,૮૩૯ કરોડનું બજેટ મંજુર કરેલ છે. તેમાં આગામી સને ર૦૨૬-૨૭ના વર્ષનું કુલ રૂા. ૧૮૫૧૮.૦૦…
અમદાવાદનો એસ.જી.હાઈવે બનશે આઈકોનિક રોડ, સનાથલથી ગાંધીનગર સુધી 30 કિમી રોડનું નવિનીકરણ થશેઃ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગ દાણી
જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ… અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિગ કમિટીનું આયોજન 5 ફેબ્રુઆરી 2026નાં ગુરુવારનાં રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટેન્ડિગ કમિટીનાં ચેરમેન શ્રી દેવાંગ દાણીએ અમદાવાદના એસ.જી…
શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલયનું રૂા. ૧૮ કરોડ ૩૯ લાખ ૦૯ હજારનું અંદાજપત્ર મંજૂર : મેયર પ્રતિભાબેન જૈન
જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ… શેઠ મા.જે. પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ દ્વારા રૂા. ૧ કરોડ ૩૫ લાખના નવીન આયોજનો તેમાં સામેલ કરેલ છે. શેઠ મા.જે. પુસ્તકાલયનું ઓડિટોરીયમ સુવિધાસભર બનાવવા માટે રૂા.૫૦ લાખનું…
AMC–પોલીસ–SRPની સંયુક્ત કાર્યવાહીથી શહેરના વિવિધ વિસ્તારો ‘નો કેટલ ઝોન’ જાહેર
જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ.. અમદાવાદ શહેરમાં જાહેર સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિક સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે “ઝીરો ટોલરન્સ ટુ કેટલ ન્યુસેન્સ” અભિયાન અમલમાં મૂકાયું છે. શહેરમાં મહત્વના જાહેર…
અમદાવાદ મ્યુ. ટ્રાન્સપોર્ટ સર્વિસ નું વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટની જાહેરાત કરતા ચેરમેન ધરમશિભાઈ દેસાઈ..
જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ… જાહેર પરિવહન ક્ષેત્રમાં સમગ્ર દેશમાં સૌ પ્રથમ વખત અમદાવાદમાં તા.૧-૪-૧૯૪૭ થી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ૧૧૨ બસો અને ૩૮ રૂટો સાથે શરૂ કરવામાં આવેલ જેનો વ્યાપ…



