અમદાવાદ રખિયાલના ચકુડીયા મહાદેવ ખાતે શિવરાત્રી પર્વ નિમિત્તે સવામણ દૂધનો અભિષેક અને સવા લાખ બીલીપત્ર ચઢશે : જે.જે.રાવલ ટ્રસ્ટી..
જન સમૃદ્ધિ ન્યૂઝ…વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. ૨૫-૦૨-૨૦૨૫ ગુજરાતમાં સુપ્રસિદ્ધ અને અમદાવાદ રખિયાલનું વર્ષો પુરાણું મંદિર જાણીતા જય ચકુડિયા મહાદેવમાં શિવરાત્રી પર્વ નિમિતે સવારના ૪.૦૦ વાગે મહા આરતી અને ભોળાનાથને સવામણ દૂધનો…