ભાજપના ભ્રષ્ટાચારના પ્રતીક સમા હાટકેશ્વર બ્રિજ નીચે અમરાઈવાડી વિધાનસભામાં જનમંચ.*
પ્રજાના ટેક્સના પૈસે નેતાઓ, અધિકારીઓ પગાર મેળવે છે, જવાબ માંગવો અને સુવિધાઓ મેળવવી એ જનતાનો અધિકાર : અમિત ચાવડા* કરોડો રૂપિયા ટેક્સ આપ્યા પછી પણ શુદ્ધ પીવાનું પાણી, સફાઈ, રસ્તા,…