26મી ડિસેમ્બરને વિર બાળ દિન તરીકે ઉજવવાનો સંકલ્પ : પ્રદેશના ઉપાધ્યક્ષ તેમજ કાર્યક્રમના ઇન્ચાર્જશ્રીવર્ષાબેન દોષીએ કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધી.
જન સમૃદ્ધિ ન્યૂઝ…વિષ્ણુ પ્રજાપતિ…૨૫-૧૨-૨૪ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહના બલિદાનની યાદમા દર વર્ષની 26મી ડિસેમ્બરે…