ના. પો. કમિશનર ઝોન-૨ દ્વારા માધુપુરા વિસ્તારના કૃષ્ણકાંત મોદીના ગે.કા. બાધકામને દૂર કરવા ઓન પેમેન્ટ પોલીસ બંદોબસ્ત આપવા છતાં એસ્ટેટ વિભાગ દ્વારા બંદોબસ્ત શા માટે લેવાતો નથી ? જાગૃત નાગરિકો…
અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના શાહીબાગ વોર્ડમાં કૃષ્ણકાંત મોદી દ્વારા કુકરવાડા બેંકની પાછળ, હઠીપુરાના ડેલામાં, અમરજસ કોમ્પ્લેક્સ પાછળ, બિન પરવાનગીના બાધકામ અને દબાણ દૂર કરવા માટે મધ્ય ઝોન…