સહાયક રાજ્યવેરા કમિશનર પોરબંદર દ્વારા સોમનાથ એન્ટરપ્રાઈસને આડકતરી રીતે આપતા પ્રોટેક્શન !
અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. જન સમૃદ્ધિ ન્યૂઝને મળેલી માહિતી મુજબ સોમનાથ એન્ટરપ્રાઇઝ દ્વારા ધ ખેડબ્રહ્મા તાલુકા ફીસરીઝ કો ઓપરેટિવ સોસાયટીને ફ્લોટિંગ ફિશ કલ્ચર કેજ યુનિટ ઇન્સ્ટોલ કરી તેની રકમ 14 કરોડ…
વસ્ત્રાપુર તળાવની આસપાસ રાત્રીના સમય દરમ્યાન ખાણી પીણીની લારીઓ દૂર કરાઈ તેવીજ રીતે કોટ વિસ્તારની લારીઓ દૂર કરાય તે જરૂરી..! જાગૃત નાગરિકો…
અમદાવાદ…વિષ્ણુ પ્રજાપતિ દ્વારા… ઉત્તર પશ્ચિમ ઝોન, એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા તા.04/06/2025 ના રોજ બોડકદેવ વોર્ડમાં વસ્ત્રાપુર તળાવની આસપાસ રાત્રીના સમય દરમ્યાન ખાણી પીણીની લારીઓ તથા ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યાના…
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના શાહીબાગ વોર્ડમાં, માધુપુરા ખાતે કૃષ્ણકાંત નામના ઈસમ દ્વારા જાહેર રસ્તા ઉપર ઊભું કરવામાં આવેલા મોટા કોમર્શિયલ ગેરકાયદેસર બાંધકામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાથી તેને દૂર કરવામાં આવતું ન હોવાની સ્થાનિકો દ્વારા ઊઠેલી બુમરાડ…!
અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. શાહીબાગ વોર્ડમાં માધુપુરામાં અમરજસ કોમ્પલેક્ષ ની પાછળ, હઠીપુરાના ડેલામાં જાહેર રોડ ઉપર કૃષ્ણકાંત નામના ઈસમ દ્વારા મસમોટું ગોડાઉન પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ ઉભુ કરી દેવાતા, તંત્ર દ્વારા નોટિસો…
મધ્ય ઝોનના સો.વે.મે. વિભાગના દરીયાપુર વોર્ડમાં સફાઈ કામદારોની સંખ્યા ૩૨૭ છે અને કામ કરવાની બીટોની સંખ્યા ૨૪૭ છે, તેમ છતાં આર. ડબલ્યુ ની કામગીરી આપી ! જવાબદાર અધિકારીઓ કોર્પોરેશનની તિજોરીને નુકશાન પહોચાડી રહ્યા હોવાની ઉઠેલી બૂમરાડ !
અમદાવાદ…વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ શહેરમાં આવેલ મોટાભાગના વોર્ડમાં બીટોની સંખ્યા કરતાં, કામદારોની સંખ્યા વધુ હોવા છતાં વોર્ડના પીએચએસ દ્વારા વિસ્તારમાં સફાઈ અને ગંદકી હોવાના બહાના હેઠળ આર. ડબલ્યુ ની કામગીરી…
કોંગ્રેસ પક્ષના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી સંપાદિત “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૦ અને ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું..
અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ “રાજીવ ગાંધી ભવન”, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે તા. ૨૯-૦૫-૨૦૨૫ના રોજ ધોરણ-૧૦-૧૨ ના પરિણામો જાહેર થઈ ચુક્યા છે ત્યારે વિદ્યાર્થી- વાલીઓને સચોટ અને સરળ માર્ગદર્શનની…
બાપુનગર વોર્ડમાં અ.મ્યુ.કો.ની માલિકીની જમીન પર આવેલા “અકબરનગરના છાપરા” ના બિન અધિકૃત બાધકામો અને દબાણો દૂર કરાયા..
અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતું (ઉત્તર ઝોન) દ્વારા તા.૨૯/૦૫/૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ વાગ્યાથી બાપુનગર વોર્ડમાં મલેકસાબાન તળાવની નજીક, એસ.પી. ઓફિસના પાછળના ભાગે અ.મ્યુ.કો.ની…
અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં આવેલ ગુરુદ્વારા પાસે માર્શલ ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ..
અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા. ભારતીય બનાવટના ઇગ્લીશદારૂના ક્વાટર બોટલ નંગ-૪૮૨ કુલ કિ.રૂ. ૮૬,૯૪૦/-નો મળી કુલ રૂપિયા ૧,૯૪,૯૪૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં…
માધુપુરામાં કૃષ્ણકાંત મોદીના ગે.કા. બાધકામમાં લાખોની ખાયકી..! ત્રણ ત્રણ વાર પોલીસ બંદોસ્ત માંગવાના નામે ચાલતું ડિંડક…! જાગૃત નાગરિકો…
અમદાવાદ…વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ શહેરમાં જ્યાં જ્યાં ગે.કા. બાધકામો થવાની શરૂઆત થાય, ત્યારથી જ તેને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અનેક સરક્યુલરો, પરિપત્રો અને આદેશો કરેલા છે સાથે સાથે…
પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃત્તીમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલ હવાલે કરતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ
અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃત્તિ અટકાવવા સારૂ ડી.સી.બી. પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુન્હામાં સંકળાયેલ આરોપી દિલીપ ઉર્ફે લાલો અરવિંદભાઈ મકવાણાના વિરુધ્ધમાં પુરાવાઓ એકત્ર કરી મે. પોલીસ કમિશનર શ્રી…
જમાલપુર ખાતે ત્રીકમજી મંદિરની જમીન પચાવી પાડવાના બદઇરાદે “બિલાલ શેખ” અને તેના મળતીયાઓ વિરુદ્ધ ગુનો નોંધતી ગાયકવાડ હવેલી પોલીસ…
અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ શહેરમાં આવેલ જમાલપુર વિસ્તારમાં ત્રિકમજી મંદિરની જમીન પચાવી પાડવાના બદઇરાદાથી કાચની મસ્જિદ ખાતેના બિલ્ડર બિલાલ શેખ અને તેના મળતીયાઓ જેમાં બાબુભાઈ શાહ, મોહમ્મદ પઠાણ, નિઝામુદ્દીન, જીશાન…



