નાના ચંડોળા તળાવમાં આવેલા ૨૦૦૦ જેટલા બાંગ્લાદેશીઓના કાચા-પાકા ઝુંપડા દુર કરવામાં આવ્યા. અને અંદાજીત ૧.૦૦ લાખ ચો.મી. જેટલો દબાણયુક્ત તળાવનો ભાગ ખુલ્લો કરવામાં આવ્યો..
અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ… અમદાવાદ શહેરના પૂર્વ ભાગના દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવ આવેલ છે. ૧૦.૯૬ લાખ ચો.મી.ના ક્ષેત્રફળમાં ફેલાયેલું આ તળાવ અમદાવાદ સિટી વિસ્તારનું સૌથી મોટું તળાવ છે. આ તળાવ અને…
પાકિસ્તાન પ્રેરિત ધાર્મિક આતંકવાદ વિરોધ પ્રદર્શન કરતી આ કેન્ડલ માર્ચ માં સમસ્ત વાળંદ સમાજને પાલડી ચાર રસ્તા ઉપસ્થિત રહેવા ઋષિવંશી સમાજ ગુજરાત પ્રદેશના રાજેન્દ્ર પ્રસાદ એસ. શર્મા દ્વારા આહ્વાન..
અમદાવાદ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત ઇસ્લામિક આતંકવાદી હુમલામાં થયેલ ધાર્મિક નરસંહાર અંતર્ગત આપણા સમાજ ના ભાવનગરના કાડીયાબીડના વતની યતિષભાઈ પરમાર તથા તેમના પુત્ર સ્મિત પરમાર ની નિર્મમ…
અમદાવાદ મહાનગર પાલિકામાં પાંચ વર્ષમાં સ્ટ્રીટ લાઈટના મેઇન્ટનન્સ પાછળ ૧૧૯ કરોડનો માતબર ખર્ચ કરવા છતાં, સ્ટ્રીટ લાઇટની ૪,૭૦,૦૦૦ ફરિયાદો : શહેજાદખાન પઠાણ
અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા. અમદાવાદ શહેરના નગરજનોને અ. મ્યુ. કોર્પો. દ્વારા પ્રાથમિક જરૂરિયાત પુરી પાડવામાં આવે છે તેના બદલામાં તેઓ પાસેથી પ્રોપર્ટી ટેકસ વસુલ કરવામાં આવે છે. જેથી નગરજનોને પ્રાથમિક…
મકાન નં. ૮૦, દેરાસર વાળો ખાંચો, ઘાંચી ની પોળ ખાતેના બાંધકામમાં ગોપી નામના બિલ્ડરને ઘી કેળા…!
બિલ્ડર અને વોર્ડ ઇન્સ્પેક્ટર ની મિલીભગતનો ઉત્તમ નમૂનો..! જાગૃત નાગરિક.. અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ મહાનગર પાલિકાના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં ફરજ પ્રત્યે એટલી હદે બેદરકારી દાખવવામાં આવે છે કે ના…
ભદ્રમાં દબાણો દૂર કરવા એક વર્ષથી અપાતી સૂચના ! છતાં દબાણો જૈસે થે ની સ્થિતિમાં ! છેવટે અધિકારી સામે ઠપકા દરખાસ્ત રજૂ..!
મધ્ય ઝોન એસ્ટેટ વિભાગની કાર્યપદ્ધતિની પોલ ખુલી…! અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા… અમદાવાદ મહાનગર પાલિકાના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં ગે.કા. દબાણો, ગે.કા. બાધકામો અને રીપેરીંગની મંજૂરીના ઓથા હેઠળ શરત ભંગ કરી…
દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા અન-અધિકૃત બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ…
અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા. અમદાવાદ મહાનગર પાલિકાના દક્ષિણ ઝોનના વટવા વિસ્તારમાં આવેલ ચંદનનગર રોડ, પંચવટી રો-હાઉસ નાં મકાન ન- ૩૬ પાસે થયેલ કોમર્શીયલ પ્રકારના ૨૦૦ ચો.ફુટ ક્ષેત્રફળમાં કરવામાં આવેલ કુલ…
ઉત્તર ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પેપર કપ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન, ગંદકી/ન્યુશન્સ કરતા એકમો વિરુધ્ધ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી..
અમદાવાદ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા.૨૧/૦૪/૨૦૨૫ ના રોજ થીમ બેઝ એક્ટીવીટી અંતર્ગત ઉત્તર ઝોન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી/ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ પાનના ગલ્લા/ચાની કીટલીઓ ઉપર…
ગુજરાતની વિશિષ્ટ પ્રતિભા બ્રહ્માકુમારી નંદિનીબેને “આધ્યાત્મિક અને ધાર્મિક પત્રકારત્વ” પર સંશોધન કરી પીએચ.ડી. (ડોક્ટર ઑફ ફિલોસોફી)ની પદવી મેળવી.
અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અમદાવાદ સ્થિત ઝોનલ મુખ્યાલય સુખ શાંતિ ભવનના બ્રહ્માકુમારી નંદિનીબહેને તાજેતરમાં જ પત્રકારત્વમાં પીએચ.ડી. પૂર્ણ કરી (ડોક્ટર ઓફ ફિલોસોફી) ની ડિગ્રી મેળવી…
સુરતના એ.સી.પી. સોનારા સામે ફોજદારી ગુન્હો નોંધવાના સુરતની અદાલતના આદેશથી પોલીસ બેડામાં ખળભળાટ…
સુરત.. વિષ્ણુ પ્રજાપતિ..તા. ૧૯-૦૪-૨૦૨૫ સુરતના એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, સુરતના માનનીય બીજા અધિક ન્યાયિક મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા શ્રી જે.ટી. સોનારા, તપાસ અધિકારી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા, કલમ…
મધ્ય ઝોન જમાલપુર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની તથા દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરાઈ…
અમદાવાદ, વિષ્ણુ પ્રજાપતિ, તા. ૧૭-૦૪-૨૫ જમાલપુરમા ગાયકવાડ હવેલી રોડ, રાયખડ ખાતે આવેલ સ્કીમ પ્રકારનું રેસીડેન્શીયલ બાંધકામને અ.મ્યુ.કોર્પો. દ્વારા જી.પી.એમ.સી. એક્ટ ૨૬૭, ૨૬૦(૧) તથા ૨૬૦(૨) ની નોટીસ બજાવેલ બજાવેલ તેમ છતા…



