બનાસકાંઠા જિલ્લામાં એલસીબી માં ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી રહે. અરજણપુરા તાલુકો વાવ જીલ્લો બનાસકાંઠા નાઓનું મૃત્યુ થતાં તેમના પરિવાર અને તેમના દીકરાને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપવા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ સાહેબ આજરોજ તેમના પરિવાર અને પુત્રને મળેલા અને પોલીસ પરિવાર વતી રોકડ રૂપિયા 11,62,000 ની રોકડ સહાય આપેલ અને તેમના પરિવારને ભવિષ્યમાં હર હંમેશ મદદ કરવાની ખાતરી આપેલ હતી.
SP શ્રી અક્ષય રાજ સાહેબનો આ દુઃખની ઘડીમાં સહાયરૂપ થવા અને દુઃખમાં ભાગીદાર બનવા બદલ તેમના પરિવારે તેમનો આભાર વ્યક્ત કરેલ હતો.
Average Rating
More Stories
અમદાવાદ મહાનગર પાલિકાના માધુપુરા ખાતે ગાયત્રી ચવાણા માર્ટ અને ભગવતી ખાખરાના ફૂટપાથો ઉપરના ગેરકાયદેસર દબાણો થી પ્રજા ત્રસ્ત..! આ ગે.કા. દબાણો એન્ફોર્સમેન ટીમ દ્વારા કાયમી દૂર કરાય તેવી લોકમાંગ…!
પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેરની કારોબારી સભ્યોની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે યોજાઇ…
પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમે ભરૂચ જિલ્લા અધિવેશનમાં ભાગ લીધો…