બનાસકાંઠા જિલ્લામાં એલસીબી માં ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી રહે. અરજણપુરા તાલુકો વાવ જીલ્લો બનાસકાંઠા નાઓનું મૃત્યુ થતાં તેમના પરિવાર અને તેમના દીકરાને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપવા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ સાહેબ આજરોજ તેમના પરિવાર અને પુત્રને મળેલા અને પોલીસ પરિવાર વતી રોકડ રૂપિયા 11,62,000 ની રોકડ સહાય આપેલ અને તેમના પરિવારને ભવિષ્યમાં હર હંમેશ મદદ કરવાની ખાતરી આપેલ હતી. SP શ્રી અક્ષય રાજ સાહેબનો આ દુઃખની ઘડીમાં સહાયરૂપ થવા અને દુઃખમાં ભાગીદાર બનવા બદલ તેમના પરિવારે તેમનો આભાર વ્યક્ત કરેલ હતો.
Average Rating
More Stories
રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી હેલ્થ વિભાગમાં સફાઈના કોન્ટ્રાક્ટમાં ચાલતું કરોડોનું કૌભાંડ ! જાગૃત નાગરિકો..
મેયર પ્રતિભાબેન જૈનની અધ્યક્ષતામાં સ્વચ્છતાના 60 દિવસ સફાઈ ઝુંબેશ અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગર પાલિકામાં રાખેલ મીટીંગ…
એસ.ટી. સ્ટેન્ડ ની બહાર જાહેર ફૂટપાથો ઉપરના દબાણ દૂર નહીં કરવા બાબતે આચારવામાં આવતો ભ્રષ્ટાચાર ! જાગૃત નાગરિકો..!