અમદાવાદ દહેગામ રોડ ખાતે આવેલ કેનાલ પાસેથી ૧૦૮૦ લીટરનો દેશી દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપ્યો…
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અમદાવાદ દહેગામ રોડ બહિયલ ગામ પાસે આવેલ નર્મદા કેનાલ દહેગામ પોલીસ સ્ટેશનની હદ ખાતેથી તારીખ ૬-૭-૨૩ના રોજ ૧૦૮૦ લીટર રૂ ૨૧,૬૦૦/- નો દારૂ, રોકડા રૂપિયા ૩૨૬૦/-,…
ગાંધીનગર ખાતે નવી ઓફિસ ના ઉદ્દઘાટન પ્રસંગે પત્રકાર એકતા પરિષદ દ્વારા ગ્રાહક ચેતના દૈનિક ન્યુઝ તંત્રીને અભિનંદન…
વિષ્ણુંભાઈ પ્રજાપતિ દ્વારા… ગાંધીનગર… ગ્રાહક ચેતના દૈનિક ન્યૂઝના તંત્રીશ્રી કોકીલાબેન ગજ્જર દ્વારા સત્વ કોમ્પ્લેક્સ, પેથાપુર ચાર રસ્તા, ગાંધીનગર ખાતે તારીખ ૫-૭-૨૩ ના રોજ નવી ઓફિસનું ઉદ્ઘાટન રાખવામાં આવેલ હતું. આ…
માં મેલડીધામ, વિનોબાભાવે નગર, વિઝોલ ખાતે ગુરુપૂર્ણિમાનો દિવસ ધામધૂમથી ઉજવાયો….
વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા .. અમદાવાદ .. ગુરુની શિષ્ય પ્રત્યેની ઉદારતા.. પ્રેમ.. હુંફ અને ગર્વ તેમજ શિષ્યના ગુરુ પ્રત્યેના આદર.. માન અને નિષ્ઠાને અભિવ્યક્ત કરાવતા આજના ગુરુપૂર્ણિમાના દિવસે માં મેલડી ધામ,…
તલોદ નગરપાલિકાના અનેક વિસ્તારમાં પાક્કા રસ્તા, શુદ્ધ પાણી, ગટર વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓથી લોકો વંચિત. ટેક્સ ભરવા છતાં સુવિધાના નામે મીંડું : અમિત ચાવડા
જન સમૃદ્ધિ ન્યૂઝ.. તલોદ .. તા. ૩૦-૬-૨૦૨૩ ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાઇ માટે તળાવ ભરવાની સ્થાનિકોની માંગ, નર્મદાનું પાણી પણ આવતું નથી તે માટે લોકોમાં ઉગ્ર રોષ : અમિત…
પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા 146મી રથયાત્રા સંપન્ન થવા બદલ એ ડિવિઝનના એસીપી અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઇને મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું….
વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા … તા. ૩૦-૦૬-૨૦૨૩ પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા 146 મી રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન થવા બદલ એ ડિવિઝન ના એસીપી અતુલકુમાર બંસલ અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઇ…
ભાજપની ઓર્ગેનિક ખેતી નીતિ સંપૂર્ણ નિષ્ફળ, કરોડો રૂપિયાના નામે કામમાં મીંડું : પાર્થિવરાજસિહ
જન સમૃદ્ધિ ન્યૂઝ – અમદાવાદ . રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકાર મિત્રોને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતાશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ની ઓર્ગેનિક ખેતી નીતિ…
ગે.કા. હથિયારો રાખતો ઝાલોરનો આરોપી પિસ્તોલ સાથે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એમ. એસ. ત્રિવેદીના હાથે ઝડપાયો…
અમદાવાદ… તાજતેરમાં બાપુનગર વિસ્તારમાાં ફાયરીંગ કરી બનેલ લુંટના બનાવના અનુસાંધાને ગેરકાયદેસર ના હથીયારો રાખતા વ્યક્તિઓને શોધી કાઢવા સારૂ સંયુક્ત પોલીસ કમીશનરશ્રી તથા નાયબપોલીસ કમીશનરશ્રી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેરની સર્ચના આધારે…
ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા શ્રધ્ધાળુ ભક્તોની ભીડ વચ્ચે ધામધૂમ પૂર્વક સંપન્ન…
અમદાવાદ શહેરમાં વર્ષોથી પરંપરા મુજબ નિત્યક્રમે હર્ષો ઉલ્લાસથી શ્રદ્ધાળુ લોકો ભક્તિ, સદભાવના અને ભાઈચારાથી રથયાત્રા ઉજવતા હોય છે, તેવીજ રીતે આ વર્ષે પણ પરંપરાગત માર્ગો ઉપર શણગારેલા ગજરાજો, ટ્રકો, અખાડા,…
અમદાવાદમાં બિનઆરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ કરનારાની ખેર નથી..! મોડા મોડા પણ તંત્ર સફાળું જાગ્યું…!
વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા – અમદાવાદ. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના સાત ઝોનમાં ડી.વાય એમ.સી. હેલ્થ અને ઝોનના ડી.વાય.એમ.સી. ના માર્ગદર્શન હેઠળ ડે.હેલ્થ ઓફિસર તમામ ઝોન દ્વારા ઝોનલ કક્ષાએ અલગ અલગ ટીમ બનાવી…



