Thu. Apr 16th, 2026

    ભગવાન જગન્નાથજીની ૧૪૬ મી નીકળનારી રથયાત્રાને લઈને અમદાવાદ મહાનગર પાલિકા ખાતે એકતા સમિતિની મિટિંગ યોજાઈ…

    આગામી અષાઢી સુદ બીજને તા.૨૦/૦૬/૨૦૨૩ને મંગળવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર-જમાલપુરથી પરંપરાગત ૧૪૬મી રથયાત્રા શહેરની પરિક્રમાએ નીકળનાર છે. શહેરમાં શાંતિમય રીતે રથયાત્રા પસાર થાય તે અંગે ચર્ચા વિચારણા કરવા માટે…

    અમદાવાદમાં બિન આરોગ્યપ્રદ ખોરાક વેચનારા અને લાયસન્સ વગર અનેક એકમો ધમધમી રહ્યા છે : જાગૃત નાગરિકો …

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા…તા. ૦૮-૦૬-૨૦૨૩ અમદાવાદ મહાનગર પાલિકા ના ડીવાયાએમસી હેલ્થ અને ઝોન ડીવાયએમસી દ્વારા તમામ વોર્ડમાં ટીમો બનાવી ચેકીંગ હાથ ધરાતા બિન આરોગ્યપ્રદ ખોરાક વેચનારા ૧૧ એકમો સીલ કર્યા અને…

    વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટીમ દ્વારા તા.૦૯-૦૭-૨૦૨૩ ના રોજ કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું સુંદર આયોજન…

    #માર્ગદર્શન સેમીનાર#વિધાર્થી સન્માન સમારંભ#વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટીમજય ભીમ, જય વાલ્મીકિ સાથીઓ,વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટીમ દ્વારા આગામી તા.૦૯/૦૭/૨૦૨૩ ને રવિવારના રોજ બપોરે ૨:થી ૬:વાગ્યા સુધી ધોરણ ૧૦ અને ૧૨ માટે પછી…

    ડબલ એન્જિન સરકારમાં ગુજરાતનાં યુવાનો, કામદારો, શ્રમિકોને ડબલ અન્યાય અને ડબલ શોષણ : અમિત ચાવડા

    તા. ૦૬-૦૬-૨૦૨૩ – વિષ્ણુ પ્રજાપતિ દ્વારા આજરોજ વિધાનસભા ગાંધીનગર ખાતે થયેલી પ્રેસ વાર્તામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા અને શ્રી અશોક પંજાબી અસંગઠીત કામદાર વિભાગ પ્રમુખ ઉપસ્થિત રહયા…

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ થકી AMCના ઓક્સિજન પાર્કના નિર્માણનો શુભારંભ

    AMC દ્વારા 24,270 ચો.મી જેટલા વિશાળ વિસ્તારમાં ઓક્સિજન પાર્ક વિકસાવાશે. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શહેરીજનોને વધુ એક ઓક્સિજન પાર્કની ભેટ આપતું અ.મ્યુ.કો. 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અમદાવાદ…

    લાલ દરવાજા ટર્મિનસ નું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા થયેલ લોકાર્પણ…

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા તા. ૦૫-૦૬-૨૦૨૩. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ₹8.88 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલ હેરિટેજ થીમ ઉપર લાલ દરવાજા ટર્મિનસ ખાતે 0 થી 8 પ્લેટફોર્મ ઉપર કુલ 62 રૂટો દ્વારા…

    આગામી ચોમાસામાં મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલું સજ્જ રહેશે તેની પ્રતિક્રિયા આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ.

    15 જૂન પહેલા રોડોના કામો પૂર્ણ થાય તેવી સ્ટેન્ડિંગમાં થયેલી ચર્ચા.. ચોમાસાની ઋતુને ધ્યાને લઈ 15 જૂન પછી ખોદકામ કરી શકાશે નહીં : હિતેશ બારોટ. પ્રતિક્રિયા આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન…

    અમદાવાદ મહાનગર પાલિકામાં તારીખ ૦૧-૦૬-૨૦૨૩ ના રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયેલા નિર્ણયોની ઝલક….

    પાંચમી જૂને લાલ દરવાજા ટર્મિનલ મુખ્યમંત્રીના વરદ હસ્તે ખુલ્લું મુકાશે : હિતેશ બારોટ.

    મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના શાહપુર વોર્ડના ન્યુસન્સ ટેન્કરના કોન્ટ્રાક્ટર હાર્દિલ લેબરની કામગીરીમાં અનિયમિતતા હોવાથી બ્લેક લિસ્ટ કરવાની ઊઠેલી માંગ..!

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં પબ્લિક ટોયલેટ ની સફાઈ કરવાની કામગીરી ખાડિયા, અસારવા અને શાહીબાગ વોર્ડમાં નિયતિ કોર્પોરેશનને…. દરીયાપુર અને જમાલપુર વોર્ડમાં…