ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને કામ કરે છે : ભગવંત માન
ભાજપ સરકારની નીતિ અને નિયત યોગ્ય નથી, એટલે તે લોકો માટે કંઈ કરી શકતી નથી : ભગવંત માન જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ.. પંજાબને ઉડતા પંજાબમાંથી બહાર કાઢીને વિકાસ અને…
ભાજપ સરકારની નીતિ અને નિયત યોગ્ય નથી, એટલે તે લોકો માટે કંઈ કરી શકતી નથી : ભગવંત માન જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ.. પંજાબને ઉડતા પંજાબમાંથી બહાર કાઢીને વિકાસ અને…
જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ. અમદાવાદના કોટ વિસ્તારમાં મોટાભાગની ફૂટપાથો જાણે દુકાનદારોએ ખરીદી લીધી હોય તેવી રીતે આખી ફૂટપાથની ઉપર અને જાહેર રોડ ઉપર અસંખ્ય દબાણો કરી રહ્યા હોવાથી ટ્રાફિકની ગંભીર…
જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિગ કમિટીનું આયોજન આ વખતે 22 જાન્યુઆરી 2026ને ગુરુવારે થયું હતું. જેમાં શહેરનાં વિકાસ અંગેનાં મહત્વનાં નિર્ણયોની ચર્ચા કરવામાં આવી હતી.…
જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા. “ભારત એક ગાથા’ થીમ સાથે અમદાવાદમાં 14માં ઇન્ટરનેશનલ કવર શોનો પ્રારંભ 1 જાન્યુઆરી 2026થી થશે અને 22 જાન્યુઆરી સુધી ખુલ્લી મુકાશે ઇન્ટરનેશનલ ફ્લાવર શો…
જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કાંકરિયા કાર્નિવલ–2025 દરમિયાન જાહેર આરોગ્યની સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી…
જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા. આ પ્રસંગમાં પ્રદેશ અધ્યક્ષશ્રી લાભુભાઈ કાત્રોડિયા, ભાવનગરના રાજા યુવરાજ જયવીરશ્રી, મનીશકુમાર બંસલ કલેકટરશ્રી, ગૌરાંગભાઈ (શેઠ બ્રધર્સ), ભાવનગરના મેયર, કે. કે. ગોહેલ, રમેશભાઈ ધકાન, મહિલા…
જન સમૃદ્ધિ ન્યૂઝ. વિષ્ણુ પ્રજાપતિ. અમદાવાદ.. ભારત સરકારના પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ 2024 મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિક વેસ્ટના સંપૂર્ણ પ્રતિબંધ…
જન સમૃદ્ધિ ન્યૂઝ. અમદાવાદ.. વિષ્ણુ પ્રજાપતિ પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા આજરોજ તા. ૧૭-૧૧-૨૫ ને સોમવાર ના રોજ જૂના સર્કિટ હાઉસ, શાહીબાગ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં પરિષદના…
જન સમૃદ્ધિ ન્યૂઝ…તા. ૧૭-૧૧-૨૦૨૫ શ્રી કરોલી શંકર મહાદેવ ધામ, કાનપુર દ્વારા મિશ્રીમઠ હરિદ્વારમાં 4 થી 8 નવેમ્બર સુધી પૂર્ણિમા મહોત્સવ તથા દેવભૂમિ રજત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે…
વિષ્ણુ પ્રજાપતિ તંત્રીશ્રી. (અમદાવાદ)પત્રકાર એકતા પરિષદ અમદાવાદશહેર/જિલ્લા ઉપપ્રમુખશ્રી..તારીખ : ૨૯-૧૦-૨૦૨૫ દરીયાપુર વોર્ડમાં કેપિટલ બજેટના કામોમાં ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાની જન સમૃદ્ધિ ન્યુઝને માહિતી મળતા જન સમૃદ્ધિ ન્યુઝના તંત્રી વિષ્ણુભાઈ…