Sun. Apr 12th, 2026

    Category: News

    ભાજપની ઓર્ગેનિક ખેતી નીતિ સંપૂર્ણ નિષ્ફળ, કરોડો રૂપિયાના નામે કામમાં મીંડું : પાર્થિવરાજસિહ

    જન સમૃદ્ધિ ન્યૂઝ – અમદાવાદ . રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકાર મિત્રોને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતાશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ની ઓર્ગેનિક ખેતી નીતિ…

    ગે.કા. હથિયારો રાખતો ઝાલોરનો આરોપી પિસ્તોલ સાથે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એમ. એસ. ત્રિવેદીના હાથે ઝડપાયો…

    અમદાવાદ… તાજતેરમાં બાપુનગર વિસ્તારમાાં ફાયરીંગ કરી બનેલ લુંટના બનાવના અનુસાંધાને ગેરકાયદેસર ના હથીયારો રાખતા વ્યક્તિઓને શોધી કાઢવા સારૂ સંયુક્ત પોલીસ કમીશનરશ્રી તથા નાયબપોલીસ કમીશનરશ્રી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેરની સર્ચના આધારે…

    ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા શ્રધ્ધાળુ ભક્તોની ભીડ વચ્ચે ધામધૂમ પૂર્વક સંપન્ન…

    અમદાવાદ શહેરમાં વર્ષોથી પરંપરા મુજબ નિત્યક્રમે હર્ષો ઉલ્લાસથી શ્રદ્ધાળુ લોકો ભક્તિ, સદભાવના અને ભાઈચારાથી રથયાત્રા ઉજવતા હોય છે, તેવીજ રીતે આ વર્ષે પણ પરંપરાગત માર્ગો ઉપર શણગારેલા ગજરાજો, ટ્રકો, અખાડા,…

    અમદાવાદમાં બિનઆરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ કરનારાની ખેર નથી..! મોડા મોડા પણ તંત્ર સફાળું જાગ્યું…!

    વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા – અમદાવાદ. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના સાત ઝોનમાં ડી.વાય એમ.સી. હેલ્થ અને ઝોનના ડી.વાય.એમ.સી. ના માર્ગદર્શન હેઠળ ડે.હેલ્થ ઓફિસર તમામ ઝોન દ્વારા ઝોનલ કક્ષાએ અલગ અલગ ટીમ બનાવી…

    ભગવાન જગન્નાથજીની ૧૪૬ મી નીકળનારી રથયાત્રાને લઈને અમદાવાદ મહાનગર પાલિકા ખાતે એકતા સમિતિની મિટિંગ યોજાઈ…

    આગામી અષાઢી સુદ બીજને તા.૨૦/૦૬/૨૦૨૩ને મંગળવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર-જમાલપુરથી પરંપરાગત ૧૪૬મી રથયાત્રા શહેરની પરિક્રમાએ નીકળનાર છે. શહેરમાં શાંતિમય રીતે રથયાત્રા પસાર થાય તે અંગે ચર્ચા વિચારણા કરવા માટે…

    અમદાવાદમાં બિન આરોગ્યપ્રદ ખોરાક વેચનારા અને લાયસન્સ વગર અનેક એકમો ધમધમી રહ્યા છે : જાગૃત નાગરિકો …

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા…તા. ૦૮-૦૬-૨૦૨૩ અમદાવાદ મહાનગર પાલિકા ના ડીવાયાએમસી હેલ્થ અને ઝોન ડીવાયએમસી દ્વારા તમામ વોર્ડમાં ટીમો બનાવી ચેકીંગ હાથ ધરાતા બિન આરોગ્યપ્રદ ખોરાક વેચનારા ૧૧ એકમો સીલ કર્યા અને…

    વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટીમ દ્વારા તા.૦૯-૦૭-૨૦૨૩ ના રોજ કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું સુંદર આયોજન…

    #માર્ગદર્શન સેમીનાર#વિધાર્થી સન્માન સમારંભ#વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટીમજય ભીમ, જય વાલ્મીકિ સાથીઓ,વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટીમ દ્વારા આગામી તા.૦૯/૦૭/૨૦૨૩ ને રવિવારના રોજ બપોરે ૨:થી ૬:વાગ્યા સુધી ધોરણ ૧૦ અને ૧૨ માટે પછી…

    ડબલ એન્જિન સરકારમાં ગુજરાતનાં યુવાનો, કામદારો, શ્રમિકોને ડબલ અન્યાય અને ડબલ શોષણ : અમિત ચાવડા

    તા. ૦૬-૦૬-૨૦૨૩ – વિષ્ણુ પ્રજાપતિ દ્વારા આજરોજ વિધાનસભા ગાંધીનગર ખાતે થયેલી પ્રેસ વાર્તામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા અને શ્રી અશોક પંજાબી અસંગઠીત કામદાર વિભાગ પ્રમુખ ઉપસ્થિત રહયા…

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ થકી AMCના ઓક્સિજન પાર્કના નિર્માણનો શુભારંભ

    AMC દ્વારા 24,270 ચો.મી જેટલા વિશાળ વિસ્તારમાં ઓક્સિજન પાર્ક વિકસાવાશે. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે શહેરીજનોને વધુ એક ઓક્સિજન પાર્કની ભેટ આપતું અ.મ્યુ.કો. 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અમદાવાદ…