Sun. May 3rd, 2026

    Category: News

    લાલ દરવાજા ટર્મિનસ નું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા થયેલ લોકાર્પણ…

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા તા. ૦૫-૦૬-૨૦૨૩. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ₹8.88 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલ હેરિટેજ થીમ ઉપર લાલ દરવાજા ટર્મિનસ ખાતે 0 થી 8 પ્લેટફોર્મ ઉપર કુલ 62 રૂટો દ્વારા…

    આગામી ચોમાસામાં મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલું સજ્જ રહેશે તેની પ્રતિક્રિયા આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ.

    15 જૂન પહેલા રોડોના કામો પૂર્ણ થાય તેવી સ્ટેન્ડિંગમાં થયેલી ચર્ચા.. ચોમાસાની ઋતુને ધ્યાને લઈ 15 જૂન પછી ખોદકામ કરી શકાશે નહીં : હિતેશ બારોટ. પ્રતિક્રિયા આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન…

    અમદાવાદ મહાનગર પાલિકામાં તારીખ ૦૧-૦૬-૨૦૨૩ ના રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયેલા નિર્ણયોની ઝલક….

    પાંચમી જૂને લાલ દરવાજા ટર્મિનલ મુખ્યમંત્રીના વરદ હસ્તે ખુલ્લું મુકાશે : હિતેશ બારોટ.

    મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના શાહપુર વોર્ડના ન્યુસન્સ ટેન્કરના કોન્ટ્રાક્ટર હાર્દિલ લેબરની કામગીરીમાં અનિયમિતતા હોવાથી બ્લેક લિસ્ટ કરવાની ઊઠેલી માંગ..!

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં પબ્લિક ટોયલેટ ની સફાઈ કરવાની કામગીરી ખાડિયા, અસારવા અને શાહીબાગ વોર્ડમાં નિયતિ કોર્પોરેશનને…. દરીયાપુર અને જમાલપુર વોર્ડમાં…

    ગુજરાતમાં ચાલતાં શિક્ષણ બોર્ડ અંતર્ગત આવતી શાળાઓમાં ઇન્ટર્નલ માર્કસ કૌભાંડ…

    મોટાભાગે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓએ પરિણામ વધારવા મનસ્વી રીતે મુલ્યાંકનના નિયમોને નેવે મૂકીને ઇન્ટરનલ માર્ક્સ આપ્યા. અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા વિભાગના કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે રાજીવ ગાંધી…

    ભાજપના ભ્રષ્ટાચારના પ્રતીક સમા હાટકેશ્વર બ્રિજ નીચે અમરાઈવાડી વિધાનસભામાં જનમંચ.*

    પ્રજાના ટેક્સના પૈસે નેતાઓ, અધિકારીઓ પગાર મેળવે છે, જવાબ માંગવો અને સુવિધાઓ મેળવવી એ જનતાનો અધિકાર : અમિત ચાવડા* કરોડો રૂપિયા ટેક્સ આપ્યા પછી પણ શુદ્ધ પીવાનું પાણી, સફાઈ, રસ્તા,…

    લાંભા વોર્ડમાં પીવાનું પાણી ન મળતાં રહીશો દ્વારા નારોલ ઝોનલ કચેરી ખાતે મહિલાઓ દ્વારા વિરોધ અને આક્રોશ પ્રદર્શન કર્યું….

    કાઉન્સિલર કાળુભાઈ પોપટભાઈ ભરવાડ દ્વારા પ્રજાના પ્રશ્નોની ઉગ્ર રજૂઆત નારોલ ઓફિસમાં કરાતા, જવાબદાર અધિકારીઓ સાથે કામ કરવા બાબતનું કમિટમેન્ટ લેવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે… અમદાવાદ પૂર્વમાં આવેલા દક્ષિણ ઝોનના…

    ગુજરાતમાં સરકારની મિલીભગતથી બીજ બુટલેગરો બેફામ : અમિત ચાવડા

    તા. ૨૩-૦૫-૨૦૨૩. આજરોજ ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રેસ વાર્તામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા, કિસાન સેલના ચેરમેન શ્રી પાલભાઈ આંબલીયા અને ગુજરાત કોંગ્રેસનાં પ્રવકતા શ્રી મનહરભાઈ પટેલે ગુજરાતમાં કમોસમી…

    રોજગારી ના જુમલાવિકાસ ના જુમલાનળ સે જળ ના જુમલામળતીયાઓ અને વહિવટદારોની સરકાર જનમંચ થી જનનેતા અમિતભાઇ ચાવડા નો હુંકાર

    જનમંચ દ્વારા મળેલ સામાન્ય પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ, ફરીયાદો ના પરીણામલક્ષી નિવારણ માટે જનસભા થી વિધાનસભા સુધી ની લડત લડીશુઃ શ્રી અમિત ચાવડા · ગુજરાત ની મહેનતુ અને સ્વાભિમાની જનતા ના…