News Channel of Gujarat

પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા 146મી રથયાત્રા સંપન્ન થવા બદલ એ ડિવિઝનના એસીપી અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઇને મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું….

Views: 1894
0 0
Spread the love

Read Time:58 Second

વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા … તા. ૩૦-૦૬-૨૦૨૩

પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા 146 મી રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન થવા બદલ એ ડિવિઝન ના એસીપી અતુલકુમાર બંસલ અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એચ. ભાટીને પત્રકાર એકતા પરિષદના પ્રમુખ હસમુખભાઈ પટેલ, ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિ, કારોબારી સભ્ય ભૂમિતભાઈ પંચાલ, કમલેશભાઈ પટેલ અને વિકાસસિંહ રાજપુત દ્વારા મોમેન્ટો આપી તેઓનું બહુમાન કરેલ હતું.

આવીજ રીતે મોટાભાગના પોલીસ અધિકારીઓને પત્રકાર એકતા પરિસદ અમદાવાદ દ્વારા મોમેંન્ટો આપી બહુમાન કરવાની કોશિશ હાથ ધરાશે તેવું જાણવા મળેલ છે….

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા 146મી રથયાત્રા સંપન્ન થવા બદલ એ ડિવિઝનના એસીપી અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઇને મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું….

Spread the love

You may have missed