Sat. Apr 18th, 2026

    જન સમૃદ્ધિ ન્યુઝ ઇફેક્ટ…ઘાંચીની પોળમાં મકાન નંબર 129 સીટી સર્વે નંબર 190 માં આખરે થયો કાયદાનો અમલ ! જાગૃત નાગરિકોમાં હર્ષની લાગણી..

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ- તા. ૧૬-૧૨-૨૩ અમદાવાદ મહાનગર પાલિકાના ખાડિયા-૨ વોર્ડમાં આવેલ ઘાંચીની પોળમાં અસંખ્ય કોમર્શિયલ ગેરકાયદેસર બાંધકામો થવાથી અને વધુમાં જવાબદાર તંત્ર એસ્ટેટ અને પોલીસ વિભાગની ભ્રષ્ટાચારિક નીતિના…

    રાષ્ટ્રીય ધોરી માર્ગ કે રાષ્ટ્રીય ખાડા માર્ગ, કરોડોનો ટોલ ટેક્સ પણ કમર ભાંગી નાખે તેવા હાઈવે : મનીષ દોશી…

    • ગુજરાતના નેશનલ હાઈવે પર છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૂપિયા 21,000 કરોડથી વધારે ટેક્સની વસુલાત• રાષ્ટ્રીય ધોરી માર્ગ કે રાષ્ટ્રીય ખાડા માર્ગ, કરોડોનો ટોલ ટેક્સ પણ કમર ભાંગી નાખે તેવા…

    ગુજરાત રાજ્યના ધારાસભ્યો, એમ.એલ.એ., આઇ.એસ. અને આઈ.પી.એસ. કક્ષાના અધિકારીઓની આવક અને મિલકત બાબતે એ.સી.બી. ની તપાસ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા..

    બોટાદ વિધાન સભાના ધારા સભ્ય ઉમેશભાઈ મકવાણા એ તેમના એક વર્ષના કાર્યકાળ પૂર્ણ થતાની સાથે તેઓએ તા. ૦૮-૧૨-૨૩ ના રોજ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પોતાની ઉપર આવક અને સંપત્તિ બાબતે…

    ખાડિયા ૧ અને ૨ વોર્ડમાં બી.પી.એમ.સી એક્ટ નહિ પણ સેટિંગ એક્ટ અમલમાં..! જાગૃત નાગરિકો…

    જન સમૃદ્ધિ બ્રેકિંગ ન્યૂઝ..તા. ૦૬-૧૨-૨૦૨૩વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ મહાનગર પાલિકાના મધ્ય ઝોનમાં વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો શરૂ અને પરિપૂર્ણ થઈ.. કાયદાનો ભંગ થઈ રહ્યો છે. જે બાબતે ઝોનના ડીવાયએમસી, એસ્ટેટ વિભાગના…

    ખાડિયા – ૧ વોર્ડ ઇન્સ્પેક્ટર પંકજ ગામીતની રહેમ નજર હેઠળ શરત ભંગ કરી પરિપૂર્ણ થતાં ગે.કા. બધકામો..? જાગૃત પ્રજા…

    જન સમૃદ્ધિ બ્રેકિંગ ન્યૂઝ..તા. ૦૫-૧૨-૨૦૨૩વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. ખાડિયા -૧ વોર્ડમાં (૧) બેરિંગ બજાર, પાંચ કૂવા ખાતે અને (૨) ઓઢણી સાડી ની સામે, રતનપોળ ખાતે નિયમ વિરુદ્ધ ના બાધકામો કાર્યરત હોવા…

    અમદાવાદ મહાનગર પાલિકાના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના ખાડિયા-૨ વોર્ડમાં આવેલ ઘાંચીની પોળમાં વોર્ડ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ટીડીઓ અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરની છત્રછાયામાં અસંખ્ય ગેરકાયદેસર બાંધકામોનો રાફડો…!

    ખાડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર…. અમદાવાદ મ્યું. કમિશનરના સર્ક્યુલરનો અમલ કરી, ફરજ પ્રત્યે બેદરકારી દાખવનાર અધિકારી-કર્મચારી વિરુદ્ધ ખાતાકીય પગલા ભરે તેવી માંગ…! વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૦૫-૧૨-૨૦૨૩ અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં…

    પ્રેમ દરવાજાથી દરિયાપુર દરવાજા સુધીના જાહેર રોડ ઉપર વાહનો રૂપી ગેરકાયદેસર પાર્કિંગ કરવાથી ટ્રાફિકની સર્જાતી ગંભીર સમસ્યા…! જાગૃત નાગરિકો…

    જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૦૪-૧૨-૨૦૨૩, અમદાવાદ… અમદાવાદ શહેરમાં પ્રજાને કોઈપણ જાતની તકલીફ ના પડે તેવા શુભ આશયે કાર્યરત અસામાજિક બદીઓ અને ટ્રાફિકની સર્જાતી ગંભીર સમસ્યા ને તાકીદે હલ…

    દરિયાપુર વોર્ડમાં સફાઈ ઝુંબેશ બાબતે પીએચએસ શંકરભાઈ મછાર તથા સ્થાનિક નાગરિકો દ્વારા પબ્લિક અવેરનેસની સુંદર કામગીરી..

    અમદાવાદ મહાનગર પાલિકાના ભારત મિશન અન્વયે સ્વચ્છ પખવાડિયા અંતર્ગત દરીયાપુર વોર્ડમાં દરીયાપુર દરવાજા ખાતે તારીખ ૧-૧૨-૨૩ ના રોજ સાંજે ૬-૨૦ કલાકે પબ્લિક અવેરનેસની કામગીરી દરિયાપુર વોર્ડના પીએચએસ તથા સ્ટાફ દ્વારા…

    આકાશ એજન્સીની બાજુમાં, બગીચા વાળી ચાલી સામે, બારડોલપુરા ખાતે કાર્યરત ગેરકાયદેસર બાંધકામ કોના આશીર્વાદથી ? તપાસ થવી જરૂરી…!

    જન સમૃદ્ધિ ન્યૂઝ..અમદાવાદ. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો ના થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર અને હાઇકોર્ટ દ્વારા વારંવાર દિશા નિર્દેશો કરેલા છે. ગેરકાયદેસર બાંધકામોને શરૂઆતથી ડામી દેવાના મ્યુનિસિપલ…

    વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દશરથભાઈ વાઘેલા ના જન્મદિન નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

    વાલ્મીકિ શિક્ષણ અભિયાન ટ્રસ્ટ ના પ્રમુખશ્રી દશરથભાઈ વાઘેલા ના જન્મદિન નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો અને સમાજનાં લોકો જોડાયા.તા.૩૦/૧૧/૨૦૨૩ ના રોજ વિંઝોલ ખાતે…