અસારવા બ્રિજ નીચે રાણા ના કાર્યરત જુગારધામમાં પીસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરી.. કાયમી ધોરણે આ બદી બંધ થાય તેવી સ્થાનિક પ્રજાની ઉઠેલી માંગ ?
જન સમૃદ્ધિ ન્યૂઝ… તા. ૨૪-૦૮-૨૦૨૩ જન સમૃદ્ધિ ન્યુઝને માહિતી મળેલ કે શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં અસારવા બ્રિજ નીચે રાજકીય પીઠબળનો આધાર લઈ રાણા નામના ઈસમ દ્વારા દરરોજ લાખોની હાર જીત…