Sun. May 3rd, 2026

    Category: News

    અસારવા બ્રિજ નીચે રાણા ના કાર્યરત જુગારધામમાં પીસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરી.. કાયમી ધોરણે આ બદી બંધ થાય તેવી સ્થાનિક પ્રજાની ઉઠેલી માંગ ?

    જન સમૃદ્ધિ ન્યૂઝ… તા. ૨૪-૦૮-૨૦૨૩ જન સમૃદ્ધિ ન્યુઝને માહિતી મળેલ કે શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં અસારવા બ્રિજ નીચે રાજકીય પીઠબળનો આધાર લઈ રાણા નામના ઈસમ દ્વારા દરરોજ લાખોની હાર જીત…

    ચંદ્રયાન ૩ નું ચંદ્રની સપાટી પર ઉતરાણ કરનાર ભારત પહેલો દેશ બન્યો.

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. તા. ૨૩-૦૮-૨૦૨૩ ચંદ્રયાન નું સફળ લેન્ડિંગ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે પોતાના નિવાસ્થાને tv ઉપર નિહાળ્યું અને આ ભારત માટેની આ…

    વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો 73મો જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે રાજયભરની બહેનો દ્વારા 73 હજાર કરતા પણ વધુ રક્ષાસુત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને મોકલી તેમના દીર્ધ આયુષ માટે પ્રાર્થના કરવામાં આવશે. – શ્રી ડો.દિપિકાબેન સરડવા

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. તા. ૨૩-૦૮-૨૦૨૩ વિષ્ણુ પ્રજાપતિ દ્વારા…. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, રાજયભરની મહિલાઓ દ્વારા ગુજરાત પનોતાપુત્ર અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ…

    અસારવા બ્રિજ નીચે રાણા નામના ઈસમ દ્વારા કાર્યરત જુગારધામમાં કોના આશીર્વાદ ? જાગૃત નાગરિક…

    જન સમૃદ્ધિ ન્યૂઝ… તા. ૨૩-૦૮-૨૦૨૩ અમદાવાદ શહેરમાં નવા પોલીસ કમિશનરની નિમણુક થયા પછી મોટાભાગની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ હોવાની ચર્ચા ચાલી રહી છે. જે અમદાવાદની પ્રજા માટે ખુશીના સમાચાર હોઇ…

    માં મેલડી ધામ, વિનોબા ભાવેનગર ખાતે રાખેલ બટુક ભોજનમાં બટુકોનું મહેરામણ ઉમટ્યું..! બાળ ગોપાલો ખુશખુશાલ…!

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા…. તા. ૨૦-૦૮-૨૦૨૩ માં મેલડી ધામ, વિનોબા ભાવેનગર, વિંઝોલ ખાતે આવેલ પવિત્ર અને ચમત્કારિક મેલડી માતાનું મંદિર આવેલ છે. આ મંદિરમાં આવનાર સેવકો પોતાના દુઃખ દૂર થાય અને…

    નાડાવાડી પોળના નાકે, રંગાટી બજાર, આસ્ટોડિયા, ખાડિયા ખાતે નિયમ વિરુદ્ધ પરિપૂર્ણ થયેલ હેરિટેજ ઇમારતમાં લાખોની ખાઈકીથી પ્રજાત્રસ્ત ! રાજકીય બિલ્ડરો મસ્ત..!

    જન સમૃદ્ધિ ન્યૂઝ… તા. ૧૮-૦૭-૨૦૨૩ ખાડિયા-૦૨ વોર્ડમાં રાજકીય બિલ્ડરો અને જવાબદાર અધિકારીઓની ભ્રષ્ટાચારીક નીતિના કારણે આખું ખાડિયા ગેરકાયદેસર બાંધકામોથી ખદબદી રહ્યું છે અને પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. આ અંગે…

    અમદાવાદ રખિયાલના ચકુડીયા મહાદેવમાં શ્રાવણ માસ મહોત્સવનો થયેલો શુભારંભ : ટ્રસ્ટી જે. જે. રાવલ

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૧૭-૦૮-૨૦૨૩ ગુજરાતના સુપ્રસિદ્ધ અને અમદાવાદ રખયાલ ના જાણીતા જય ચકુડીયા મહાદેવમાં શ્રાવણ માસ મહોત્સવ નિમિત્તે સવારે મહા આરતી અને સવામણ દૂધનો અભિષેક તેમજ સવા લાખ બીલીપત્ર…

    “આપણું દરીયાપુર.. સમૃદ્ધ દરિયાપુર” યોજનાકીય કેમ્પનું સુંદર આયોજન હાથ ધરતા ધારાસભ્ય કૌશિકભાઈ જૈન…

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારાતા. ૧૬-૦૮-૨૦૨૩ અમદાવાદ શહેરના દરીયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઈ જૈનની આગવી પ્રેરણાથી “આપણું દરીયાપુર.. સમૃદ્ધ દરિયાપુર” શીર્ષક હેઠળ યોજનાકીય કેમ્પનું સુંદર આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ યોજનાનો મુખ્ય…

    અમદાવાદ મહાનગર પાલિકામાં ફોગિંગની કામગીરીમાં ચાલતી પોલમ પોલ..! કરોડોનો ધુમાડો છતાં ઝાડા ઉલટી અને ટાઈફોડના અનેક કેસો..

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..તા. ૧૩-૦૮-૨૦૨૩ અમદાવાદ શહેરમાં એકતરફ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પ્રીમોન્સૂનના નામે કરોડો રૂપીયાનુ ખર્ચ કરે છે પરંતુ સામાન્ય વરસાદ પડતા જ અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે.…

    પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા… બાપુનગરના નિખાલસ ધારાસભ્યશ્રી દિનેશસિંહ કુશવાહને મોમેન્ટો આપી સન્માનિત કર્યા…

    વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૧૨-૦૮-૨૦૨૩ ગુજરાત પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા અમદાવાદમાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કે શ્રેષ્ઠતા પ્રદાન કરનાર મહાનુભાવોનું સન્માન કરવાની આગવી પરંપરા કંડારી છે…અમદાવાદ પૂર્વ બાપુનગરના…