Sun. May 3rd, 2026

    Category: News

    મોટેરા, સાબરમતી વોર્ડ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો.

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ મહાનગર પાલિકાની હદમાં આવેલ મોટેરા, સાબરમતી વોર્ડ ખાતે આવેલ શાક માર્કેટ ના AMC પ્લોટમા સ્વચ્છતા હી સેવા અંતર્ગત Legacy waste દૂર કરવાનો કાર્યક્રમ…

    અમ. મ્યું. કોર્પો. માં છેલ્લા ત્રણ વર્ષમાં શ્વાનના ખસીકરણ કરવા પાછળ કુલ રૂા. ૯.૩૬ કરોડનો ખર્ચ કરવા છતાં શ્વાન કરડવાનો ત્રાસ યથાવત..!

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૨૩-૧૦-૨૦૨૩ અમદાવાદ મ્યુનિ.કોર્પોમાં સત્તાધારી ભા.જ.પની લાપરવાહીને કારણે અમદાવાદ શહેરમાં શ્વાનનો વધતો ત્રાસ અમદાવાદ શહેરમાં હાલ કુલ શ્વાન ૩,૭૫,૦૦૦, છેલ્લા ત્રણ વર્ષમાં શ્વાનના ખસીકરણ…

    દરિયાપુર વિસ્તારમાં ખાણીપીણીના એકમો સામે લાલ આંખ કરતા ફૂડ સેફ્ટી ઓફિસર !

    જન સમૃદ્ધિ ન્યૂઝ – વિષ્ણુ પ્રજાપતિ દ્વારા દરીયાપુર વિસ્તારની પ્રજાને શુદ્ધ અને ભેળસેળ મુક્ત ખોરાક મળે તે આજના સમયની માંગ…!દરીયાપુર વિસ્તારમાં ફૂડ સેફટી એક્ટના નિયમોનો કડક અમલ કરવામાં આવે તે…

    મેયર પ્રતિભાબેન જૈનની અધ્યક્ષતામાં સ્વચ્છતાના 60 દિવસ સફાઈ ઝુંબેશ અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગર પાલિકામાં રાખેલ મીટીંગ…

    જન સમૃદ્ધિ ન્યૂઝ – વિષ્ણુ પ્રજાપતિ દ્વારા ગુજરાત સરકારે શરૂ કરેલ 60 દિવસના સ્વચ્છતાના અભિયાનમાં આગામી સમયમાં અમદાવાદ શહેરમાં કરવામાં આવનાર સફાઈ ઝુંબેશ કાર્યક્રમમાં વધારેમાં વધારે ભાગીદારી મળી રહે તેના…

    અમદાવાદ મહાનગર પાલિકામાં સરદાર સાહેબના પ્રમુખ પદની શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે સરદાર પટેલ હેરિટેજ વોક કરવામાં આવી.

    તા. ૯-૧૦-૨૩, વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ. સરદાર સાહેબના પ્રમુખ પદની શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે સરદાર પટેલ હેરિટેજ વોક કરવામાં આવી. આ પ્રસંગે જાણીતા ઇતિહાસવિદ રીઝવાન કાદરી સાહેબે “દરિયાપુરના દરિયાદિલ”…

    નાડાવાળી પોળના નાકે હેરિટેજ ઇમારતની માહિતી છુપાવતા મધ્યઝોન એસ્ટેટ હેરિટેજ વોર્ડ ઇન્સ્પેક્ટર..!

    જન સમૃદ્ધિ ન્યૂઝ… વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ.. તા. ૨૨-૯-૨૩ ખાડિયા-૨ વોર્ડમાં અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો કાયદાનો ભંગ કરી, હાલમાં ગેરકાયદેસર કોમર્શિયલ વપરાશ ચાલુ હોવાની માહિતી મળતા જન સમૃદ્ધિ ન્યુઝ દ્વારા આ…

    પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે ૧.૧ લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરતાં મેયર પ્રતિભાબેન જૈન..

    જન સમૃદ્ધિ ન્યૂઝ… તા. ૧૬-૦૯-૨૦૨૩- વિષ્ણુ પ્રજાપતિ અમદાવાદ મહાનગર પાલિકામાં નવનિયુક્ત ચૂંટાયેલા હોદ્દેદારોમાં મેયર પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી, ભાજપ નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ અને…

    નાડાવાડી પોળના નાકે, રંગાટી બજાર, આસ્ટોડિયા, ખાડિયા ખાતે નિયમ વિરુદ્ધ પરિપૂર્ણ થયેલ હેરિટેજ ઇમારતમાં લાખોની ખાઈકીથી પ્રજાત્રસ્ત ! રાજકીય બિલ્ડરો મસ્ત..!

    જન સમૃદ્ધિ ન્યૂઝ… તા. ૧૨-૦૯-૨૦૨૩ ખાડિયા-૦૨ વોર્ડમાં રાજકીય બિલ્ડરો અને જવાબદાર અધિકારીઓની ભ્રષ્ટાચારીક નીતિના કારણે આખું ખાડિયા ગેરકાયદેસર બાંધકામોથી ખદબદી રહ્યું છે અને પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. આ અંગે…

    અસારવા બ્રિજ નીચે રાણા અને ઘાંચી નામના બુટલેગરોની જુગારમય પ્રવૃત્તિથી સ્થાનિક પ્રજા ત્રસ્ત ! પી.સી.બી. કુંભકર્ણની નિંદ્રામાં ?

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. તા. ૨૮-૦૮-૨૦૨૩ શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં કુબેરપુરા ભીલવાસ, અસારવા બ્રિજ નીચે, કોમન સંડાસની બાજુમાં, લીલા કપડાની આડમાં મસમોટું જુગાર ધામ બુટલેગર રાણા અને ઘાંચી નામના ઇસમો દ્વારા..…

    અસારવા બ્રિજ નીચે રાણા અને ઘાંચી નામના ઈસમ દ્વારા કાર્યરત જુગારધામમાં કાયદાનો અમલ ખરેખર થતો નથી હો… ? વાત સાચી…! જબરી પહોંચ ભાઈ… !!

    જન સમૃદ્ધિ ન્યૂઝતા. ૨૫-૦૮-૨૦૨૩ મળેલી માહિતી મુજબ શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં ભીલવાસ, મંદિરની બાજુમાં, અસારવા બ્રિજ નીચે રાજકીય પીઠબળનો આધાર લઈ રાણા અને ઘાંચી નામના ઈસમ દ્વારા દરરોજ લાખોની હાર…