અમદાવાદ શહેરની વર્ષગાંઠ ના ઐતિહાસિક દિવસે “અમદાવાદનો ભોમિયો” તરીકેનું પ્રશસ્તિપત્ર મેયર દ્વારા આપવામાં આવ્યું…
જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ..તા. ૨૬-૨-૨૪ આજરોજ તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ અમદાવાદ શહેરની સ્થાપનાને ૬૧૩મી વર્ષગાંઠના ઐતિહાસિક દિવસે મેયરશ્રી દ્વારા અમદાવાદ વર્લ્ડ હેરીટેજ સીટી ટ્રસ્ટ દ્વારા આયોજીત “અમદાવાદનો ભોમિયો”…