અમદાવાદ શહેરના માનનીય મેયરશ્રીની અધ્યક્ષતામાં એકતા સમિતિની મીટીંગ અમ. મ્યું. કોર્પો., દાણાપીઠ ખાતે મળી.
જન સમૃદ્ધિ ન્યૂઝ..તા. ૨૬-૦૬-૨૦૨૪વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..મો. ૯૮૨૪૮ ૩૧૩૩૧ અમદાવાદ શહેરમાં સુપ્રસિધ્ધ ભગવાન જગન્નાથની ૧૪૭મી રથયાત્રાના સંદર્ભમા અમદાવાદ શહેરના માનનીય મેયરશ્રીની અધ્યક્ષતામાં મળેલ એકતા સમિતિની મીટીંગ દરમ્યાન હાજર રહેલ અમદાવાદમ્યુનિ.કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ,…