Fri. May 23rd, 2025
    Worldwide Views 56
    0 0

    જન સમૃદ્ધિ ન્યૂઝ.. વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..

    અમદાવાદ મહાનગર પાલિકાની હદમાં ખાડિયા વિસ્તારમાં આવેલ ક્ષેત્રપાળની પોળમાં સોનું – ચાંદી ગાળવાની ભઠ્ઠીઓમાં ગેસના બાટલા અને જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ વર્ષોથી થઈ રહ્યો હોવાની ચોંકાવનારી મહિતી જન સમૃદ્ધિ ન્યૂઝ ને મળવા પામેલ છે.

    જેથી આ અહેવાલ પ્રસિદ્ધ થયેથી ઝોન ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવે અને તપાસમાં જો ગેસના બાટલાનો અને જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરી ગે. કા. કાર્યરત હોવાનું માલૂમ પડે ! તો તમામ એકમો કાયમી ધોરણે બંધ કરવાના આદેશ મધ્ય ઝોનના ડે. મ્યુ. કમિશનર અને આસી. મ્યુ. કમિશ્નર દ્વારા આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે..


    હવે એ જોવાનું રહ્યું કે આ ક્ષેત્રપાડની પોળમાં કાર્યરત ભઠ્ઠીઓ સામે ક્યારે અને કેવી રીતે કાર્યવાહી હાથ ધરાય છે તેની વિસ્તૃત છણાવટ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ.

    Happy
    Happy
    100 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    0 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    ક્ષેત્રપાળની પોળ, માણેકચોક ખાતે સોના ચાંદી ગાળવાની ભઠ્ઠીઓમાં ગેસના બાટલા અને જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ થાય છે કે કેમ ?તપાસ જરૂરી…

    Leave a Reply

    You missed