જન સમૃદ્ધિ ન્યૂઝ..વિષ્ણુ પ્રજાપતિ દ્વારા..
પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેરના પ્રમુખ હસમુખભાઈ પટેલ અને તેઓની સક્રિય ટીમ દ્વારા સરકાર માન્ય પત્રકારોને ટોલ ટેક્સમાંથી માફી મળે તે બાબતે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટર નીતિનભાઈ ગડકરીને તારીખ ૩૧-૦૩-૨૦૨૫ ના રોજ ઈમેલ દ્વારા વિનંતી પત્ર પાઠવવામાં આવેલ છે.
આ અહેવાલને ધ્યાને લઈ નીતિનભાઈ ગડકરી પત્રકારોના હિત માટે ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે તે બાબતે આદેશ, પરિપત્ર કરવામાં આવે તેવી પત્રકારકતા પરિષદ અમદાવાદ દ્વારા માંગણી કરવામાં આવે છે.