
અમદાવાદ મહાનગર પાલિકાના ભારત મિશન અન્વયે સ્વચ્છ પખવાડિયા અંતર્ગત દરીયાપુર વોર્ડમાં દરીયાપુર દરવાજા ખાતે તારીખ ૧-૧૨-૨૩ ના રોજ સાંજે ૬-૨૦ કલાકે પબ્લિક અવેરનેસની કામગીરી દરિયાપુર વોર્ડના પીએચએસ તથા સ્ટાફ દ્વારા સ્વચ્છતા અવેરનેસ અંગે સુંદર કામગીરી હાથ ધરતા નજરે પડી રહ્યા છે.