Sun. May 3rd, 2026

    Category: News

    ખાડિયા વોર્ડ માં ઉભા થયેલા મસમોટા ગેરકાયદેસર બાંધકામો સામે કાયદાનો અમલ ક્યારે ?

    ખાડિયા વોર્ડમાં નેતાઓ અને અધિકારીઓની સાંઠગાઠથી લાખો રૂપિયાના વહીવટ થતા હોવાથી ગેરકાયદેસર બાંધકામો તૂટતાં નથી ? જાગૃત નાગરિકો !

    ઠક્કરબાપા નગર તથા નિકોલ વિસ્તારમાં ફાયરિંગ કરી રોકડ તથા સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવનાર ગુનામાં સંડોવાયેલા કુલ પાંચ આરોપીઓની ધરપકડ

    ક્રાઈમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર અમિતકુમાર વિશ્વકર્મા ની સુચના અનુસાર તમામ પીઆઇઓ તથા પી.એસ.આઇ ઓની પ્રશંસનીય કામગીરી..