ખાદી ઉત્પાદનની ગુણવત્તા વધારવા અને ખાદી માટે “મેડ ઇન ઇન્ડિયા” લેબલ રજૂ કરવાના શુભ આશયે કોચરબ આશ્રમ, અમદાવાદ ખાતે ક્યુ.સી.આઇ. અને કે.વી.આઈ.સી. એ એમ.ઓ.યુ. કર્યા…
વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. તા. ૦૩-૦૧-૨૦૨૪ આજરોજ તારીખ ૦૩-૦૧-૨૦૨૩ ના રોજ કોલેટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ક્યુસીઆઇ) અને ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (કેવીઆઇસી) એ ખાદી ઉત્પાદનોની ગુણવત્તા વધારવા કારીગરોને સશક્ત બનાવવા…