અમદાવાદ શહેરમાં નવા પોલીસ કમિશનરની નિમણુક થયા પછી મોટાભાગની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ હોવાની ચર્ચા ચાલી રહી છે. જે અમદાવાદની પ્રજા માટે ખુશીના સમાચાર હોઇ શકે..
પરંતુ જન સમૃદ્ધિ ન્યૂઝને માહિતી મળેલ કે અસારવા બ્રિજ નીચે રાજકીય પીઠબળ નો આધાર લઈ રાણા નામના ઈસમ દ્વારા ખુબજ મોટાપાયે જુગારધામ ચાલી રહ્યું છે..
આ જુગાર ધામમાં જુગાર ચલાવવા માટે નાડ રૂપી દરરોજની હજારો અને લાખો રૂપિયાની રકમ નીકળતી હોવાની ચોકાવનારી માહિતી મળેલ છે.
ત્યારે સવાલ એ થાય છે કે આ જુગારધામ કયા રાજકીય પીઠબળના નેજા હેઠળ કાર્યરત છે ? અને કયા કારણો થી આ જુગારધામ કાયમી ધોરણે બંધ થતું નથી ? તેની તપાસ નવ નિયુક્ત પોલીસ કમિશ્નર મલેક દ્વારા આદેશ આપવામાં આવે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે. આગામી વિસ્તૃત અહેવાલ જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ…
Average Rating
More Stories
નાડાવાળી પોળના નાકે હેરિટેજ ઇમારતની માહિતી છુપાવતા મધ્યઝોન એસ્ટેટ હેરિટેજ વોર્ડ ઇન્સ્પેક્ટર..!
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે ૧.૧ લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરતાં મેયર પ્રતિભાબેન જૈન..
નાડાવાડી પોળના નાકે, રંગાટી બજાર, આસ્ટોડિયા, ખાડિયા ખાતે નિયમ વિરુદ્ધ પરિપૂર્ણ થયેલ હેરિટેજ ઇમારતમાં લાખોની ખાઈકીથી પ્રજાત્રસ્ત ! રાજકીય બિલ્ડરો મસ્ત..!