October 1, 2023

અમદાવાદ શહેરમાં જી – ૨૦ માં પધારેલ 90 થી વધારે મહાનુભાવોને હેરિટેજ વોકનો અનુભવ કરાવતા મેયર કિરીટ પરમાર..

અમદાવાદ શહેરમાં જી – ૨૦ માં પધારેલ 90 થી વધારે મહાનુભાવોને હેરિટેજ વોકનો અનુભવ કરાવતા મેયર કિરીટ પરમાર..
Visitors 1631
0 0
Read Time:1 Minute, 7 Second

જન સમૃદ્ધિ – અમદાવાદ…

આજરોજ તારીખ 7 જુલાઈ 2023 ના રોજ અમદાવાદ ના મા મેયર શ્રી કિરીટભાઈ પરમાર દ્વારા યુ ટવેન્ટી મેયરલ સબમીટમાં ભાગ લેવામાં આવેલ 90 થી વધારે મહાનુભાવોને અમદાવાદ શહેરની સુપ્રસિદ્ધ હેરિટેજ વોક નો અનુભવ કરાવડાવ્યો અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર , દલપતરામ ચોક , શાંતિનાથની પોળ , ટંકશાળની હવેલી , હરકુંવર શેઠાણી ની હવેલી અને જામા મસ્જિદ ની મુલાકાત કરાવેલ છે. મહાનુભાવો દ્વારા અમદાવાદના હેરિટેજ સ્થાપત્યો વિશે માહિતી મેળવી અને અમદાવાદના ઇતિહાસ વિશે જાણ્યું .

મંદિરથી શરૂ થઈ મસ્જિદ પર પૂરી થતી અમદાવાદની સુપ્રસિદ્ધ હેરિટેજ વોક ઉપર વિવિધ દેશોના મહાનુભાવો એ અમદાવાદ શહેરનો મિજાજ માણ્યો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ શહેરમાં જી – ૨૦ માં પધારેલ 90 થી વધારે મહાનુભાવોને હેરિટેજ વોકનો અનુભવ કરાવતા મેયર કિરીટ પરમાર..