October 1, 2023

નાડાવાળી પોળના નાકે હેરિટેજ ઇમારતની માહિતી છુપાવતા મધ્યઝોન એસ્ટેટ હેરિટેજ વોર્ડ ઇન્સ્પેક્ટર..!
0 0
1 min read

જન સમૃદ્ધિ ન્યૂઝ... વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.. અમદાવાદ.. તા. ૨૨-૯-૨૩ ખાડિયા-૨ વોર્ડમાં અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો કાયદાનો ભંગ કરી, હાલમાં ગેરકાયદેસર કોમર્શિયલ...

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે ૧.૧ લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરતાં મેયર પ્રતિભાબેન જૈન..
0 0
1 min read

જન સમૃદ્ધિ ન્યૂઝ... તા. ૧૬-૦૯-૨૦૨૩- વિષ્ણુ પ્રજાપતિ અમદાવાદ મહાનગર પાલિકામાં નવનિયુક્ત ચૂંટાયેલા હોદ્દેદારોમાં મેયર પ્રતિભાબેન જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ,...

નાડાવાડી પોળના નાકે, રંગાટી બજાર, આસ્ટોડિયા, ખાડિયા ખાતે નિયમ વિરુદ્ધ પરિપૂર્ણ થયેલ હેરિટેજ ઇમારતમાં લાખોની ખાઈકીથી પ્રજાત્રસ્ત ! રાજકીય બિલ્ડરો મસ્ત..!
0 0
1 min read

જન સમૃદ્ધિ ન્યૂઝ... તા. ૧૨-૦૯-૨૦૨૩ ખાડિયા-૦૨ વોર્ડમાં રાજકીય બિલ્ડરો અને જવાબદાર અધિકારીઓની ભ્રષ્ટાચારીક નીતિના કારણે આખું ખાડિયા ગેરકાયદેસર બાંધકામોથી ખદબદી...

અસારવા બ્રિજ નીચે રાણા અને ઘાંચી નામના બુટલેગરોની જુગારમય પ્રવૃત્તિથી સ્થાનિક પ્રજા ત્રસ્ત ! પી.સી.બી. કુંભકર્ણની નિંદ્રામાં ?
0 0
1 min read

જન સમૃદ્ધિ ન્યૂઝ.. તા. ૨૮-૦૮-૨૦૨૩ શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં કુબેરપુરા ભીલવાસ, અસારવા બ્રિજ નીચે, કોમન સંડાસની બાજુમાં, લીલા કપડાની આડમાં...

અસારવા બ્રિજ નીચે રાણા અને ઘાંચી નામના ઈસમ દ્વારા કાર્યરત જુગારધામમાં કાયદાનો અમલ ખરેખર થતો નથી હો… ? વાત સાચી…! જબરી પહોંચ ભાઈ… !!
0 0
1 min read

જન સમૃદ્ધિ ન્યૂઝતા. ૨૫-૦૮-૨૦૨૩ મળેલી માહિતી મુજબ શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં ભીલવાસ, મંદિરની બાજુમાં, અસારવા બ્રિજ નીચે રાજકીય પીઠબળનો આધાર...

અસારવા બ્રિજ નીચે રાણા ના કાર્યરત જુગારધામમાં પીસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરી.. કાયમી ધોરણે આ બદી બંધ થાય તેવી સ્થાનિક પ્રજાની ઉઠેલી માંગ ?
0 0
1 min read

જન સમૃદ્ધિ ન્યૂઝ... તા. ૨૪-૦૮-૨૦૨૩ જન સમૃદ્ધિ ન્યુઝને માહિતી મળેલ કે શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં અસારવા બ્રિજ નીચે રાજકીય પીઠબળનો...

ચંદ્રયાન ૩ નું ચંદ્રની સપાટી પર ઉતરાણ કરનાર ભારત પહેલો દેશ બન્યો.
1 0
1 min read

જન સમૃદ્ધિ ન્યૂઝ.. તા. ૨૩-૦૮-૨૦૨૩ ચંદ્રયાન નું સફળ લેન્ડિંગ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે...

અસારવા બ્રિજ નીચે રાણા નામના ઈસમ દ્વારા કાર્યરત જુગારધામમાં કોના આશીર્વાદ ? જાગૃત નાગરિક…
0 0
1 min read

જન સમૃદ્ધિ ન્યૂઝ... તા. ૨૩-૦૮-૨૦૨૩ અમદાવાદ શહેરમાં નવા પોલીસ કમિશનરની નિમણુક થયા પછી મોટાભાગની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ હોવાની ચર્ચા...

માં મેલડી ધામ, વિનોબા ભાવેનગર ખાતે રાખેલ બટુક ભોજનમાં બટુકોનું મહેરામણ ઉમટ્યું..! બાળ ગોપાલો ખુશખુશાલ…!
1 1
1 min read

વિષ્ણુ પ્રજાપતિ દ્વારા.... તા. ૨૦-૦૮-૨૦૨૩ માં મેલડી ધામ, વિનોબા ભાવેનગર, વિંઝોલ ખાતે આવેલ પવિત્ર અને ચમત્કારિક મેલડી માતાનું મંદિર આવેલ...